
મહેન્દ્નભાઈ મુગટલાલ લોદરીયા (ઉમર વર્ષ ૬૦) નું અવસાન તા. ૧૭-૧૦-૨૦૦૯ના રોજ હ્નદય રોગની બિમારીથી થયુ છે. સ્મશાનયાત્રા તેમના ઘરેથી બપોરના ૨:૦૦ કલાકે નિકળશે.અગ્નિસંસ્કાર પાર્લા સ્મશાને થશે.
પ્રભુ સદ્ ગતના આત્માને ચિર શાંન્તિ આપે.
મચ્છુ નદીના કાંઠાની આસપાસ વસેલા ગામોનો વિશાશ્રીમાળી જૈન સમાજ. જ્ઞાતિના સભ્યોની આર્થિક, સામાજીક, રહેણાકીય, ધંધાકિય સંભાળ લેતો સમાજ. અંગ્રેજી વેબ માટે mvjsamaj.blogspot.com ની મુલાકાત લ્યો. સમાચાર મોકલવા માટે mvjsamaj@gmail.com પર ઈ-મેલ કરો.
No comments:
Post a Comment