સમાજના સભ્યોઍ પર્યુષણ દરમ્યાન કરેલ તપની જાહેરાત બ્લોગ ઉપર કરવાની છે તો આપની પાસે જે કોઈ માહિતી હોય તે અમોને ઈમેલ કરશો તો તે અમો અત્રે છાપીશુ.
ઍમવીજેસમાજ ટીમ
Funeral, Death
-
વાંકાનેર નિવાસી હાલ કલકતા સ્વ.વોરા મોરારજી ક્સલચંદના પુત્ર
*પ્રફુલચંદ્ર (ઉ.વ.૮૨) *
તે સ્વ.સુશીલાના પતિ,
તે અમીતા, અંજુ તથા મીનલના પિતા,
તે ચેતનકુમાર, સં...
1 week ago
No comments:
Post a Comment