Pages

Tuesday, August 4, 2009

સ્નેહ સ્મૃતિ અને બહુમાન

આપણા સમાજ માટે ગોવાલીયા ટેન્ક જૈન સંઘ અને શ્રી ભોગીભાઈ મોહનલાલ મેહતા ઍક બીજાના પર્યાય જ છે. આપણો સમાજ તેમણે ગોવાલીયા ટેન્ક જૈન સંઘમા કરેલ સેવાથી માહિતગાર છે. ગોવાલીયા ટેન્ક સંઘે હાલમા ઍક બહુમાન સમારોહ યોજી શ્રી ભોગીભાઈ મેહતા નુ સન્માન કર્યુ. .સમારોહ દરમ્યાન તેમણે કરેલ 37 વર્ષની અવિરત સેવાને બિરદાવવામા આવી હતી. તેમણે સંઘ ના પ્રમુખ પદેથી વિદાય લેવાનુ નક્કી કરતા તેમણે કરેલી સેવાને બિરદાવવા તેમને સ્નેહ સ્મૃતિ પત્ર અર્પણ કરવામા આવેલ. તેઓ નસીબજોગે આપણી સંસ્થામા હજુ સક્રિય છે જ. શ્રી ભોગીભાઈ, અમોને આપનો અમારામાના ઍક હોવાનો ગર્વ છે.ખરેખર તમોને મળેલુ સન્માન અમોને મળ્યાનો આનંદ આપે છે. અમો પણ આપણા કાર્યને બિરદાવિયે છિયે. . સ્નેહ સ્મૃતિ પત્ર વાંચવા માટે અહિયા ક્લિક કરો.

No comments:

Post a Comment