નીચે જણાવેલ ઈમેલ અમોને દર્શન શાહ પાસેથી મળ્યો છે. દરેક જૈન તે વાંચે.
મુંબઈના પરાની ઍક રેસ્ટોરેંટમા અમોઍ જૈન શાક અને જુદી જુદી જાતની નાન અને રોટીનો ઑર્ડર આપ્યો.
થોડા જ ટાઇમમા હોટેલનો મૅનેજર અમારી પાસે આવ્યો અને તેણે અમોને નાનનો ઑર્ડર કૅન્સલ કરવા કહ્યુ.
કારણકે તે જૈન હોતી નથી. આપણે બધા માનીઍ છિયે કે તે મેન્દાની બને છે તો પછી તે જૈન કેમ ન ખાઈ શકે ?
પરંતુ મૅનેજરના કહેવા મુજબ નાન, કુલચા કે રુમાલી રોટી ઈંડા વગર બની જ ના શકે. રેજિસ્ટર થયેલી શાકાહારી હોટેલ્સ પોતે ઈંડા વાપરી ના શકે તેથી તેઓ લોટ તૈયાર લે છે. આ લોટ બેકરીવાળા ઈંડા નાખીનેજ બનાવે છે. કોઈ પણ હોટેલવાળા આ બાબતની ચર્ચા કે ચોખવટ કરતા નથી કારણ કે તેનાથી તેમનો ધંધો માર ખાય. આથી દરેક જૈનોઍ ચાઇત રાખવાની જરૂર છે કે તેઓ અજૈન આહાર ના લે. જૈનોઍ ફક્ત રોટી જ ખાવી જ઼ોઈઍ. આ બાતમી બીજા જૈન મિત્રો સુધી જરૂરથી પહોચાડશો.
દર્શન શાહ
Funeral/Death
-
🙏 SAD Demise🙏
With deep sorrow, we inform you of the passing of our beloved Hema Gandhi.
The cremation will take place today at 5:30 PM. From below ...
1 day ago
No comments:
Post a Comment