Pages

Saturday, August 1, 2009

નાણદેવી માતાની સમૂહ ભક્તિ,હવન,આરતી,દર્શન અને મહાપ્રસાદ

વી વી શાહ , આર જે શાહ અને ઍસ વી શાહ જણાવે છે કે તારીખ 27-10-2009 ના નાણદેવી માતા ( આશાપુરા માતા) ની સમૂહ ભક્તિ,હવન,આરતી,દર્શન અને મહાપ્રસાદ થરાદ ખાતે યોજવમા આવ્યા છે. ગૉકલ ભગાણી કુટુંબ , લોદરિયા કુટુમ્બ, રંગપર બેલાનુ પારેખ કુટુમ્બ અને થોડા ત્રવાડિયા કુટુંબીઓના કુલદેવી છે. સમૂહ ભક્તિ,હવન,આરતી,દર્શન અને મહાપ્રસાદ નુ આયોજન અજમેરા કુટુમ્બ દ્વારા કરવામા આવશે કે જેમના કુલદેવી પણ નાણદેવી માતા છે. અજમેરા કુટુમ્બ દ્વારા નાણદેવી માતાના ભક્તોને મોટી સંખ્યામા હાજર રહી પ્રસંગને ભવ્ય રીતે સફળ બનાવવાનુ આમંત્રણ આપવામા આવેલ છે . આનો સર્ક્યુલર દશાશ્રીમળી મેગેજીનના તારીખ 01-06-2009ના અંકમા છાપવામા આવેલ છે જે વાંચવા અત્રે ક્લિક કરો.

No comments:

Post a Comment