શ્રી સ્થુલભદ્ર કૃપા લબ્ધિ જૈન ઇંટરનૅશનલ સ્કૂલઍ તેમની ભવ્ય યોજના માટે દાતાઓ પાસે ટહેલ નાખી છે. યોજનાનો પરિપત્ર આ સાથે નીચે પ્રગટ કરેલ છે. અમો મહેન્દ્રભાઈ ગાંધીના આ સમાચાર માટે ઋણી છિયે..
આ યોજનાના મુખ્ય મુદ્દાનુ કટિંગ જે ગુજરાતી અખબાર પત્રમા પ્રકાશિત થયેલ તે પણ મહેન્દ્રભાઈ ગાંધીઍ મોકલાવેલ છે જે અત્રે પ્રગટ કરેલ છે ( પેપર કટ્ટિંગ્સ સરખી રીતે ગોઠવાયેલા નથી અને વાંચવામા થોડો ટાઇમ લાગશે પરંતુ તે જરૂર થી વાંચજો.
Death/Funeral
-
વાંકાનેર નિવાસી (હાલ મુંબઈ) સ્વ. છોટાલાલ માણેકચંદ શાહના સુપુત્ર *કાંતિલાલ
(ઉં. વ . ૯૨ ) *
તે સ્વ. પ્રભાબેનના પતિ,
તે મહેશભાઈ, ચંદ્રેશભાઇ , વિરેશભાઈ તથ...
1 day ago
No comments:
Post a Comment