વાંકાનેર હાલ ઘાટકોપર શાહ શાંતિલાલ લાધાભાઈના પુત્ર ઇન્દ્રકાંતભાઈના ધર્મપત્ની અ. સૌ. હંસાબેન (ઉં. વ. ૬૮) ૨૧-૧૨-૧૧, બુધવારના ઘાટકોપર મધ્યે અવસાન પામેલ છે. તેઓ અતુલ, દિપક, શ્રેયાંશના માતુશ્રી. અ. સૌ. વિભા, અ. સૌ. મનિષા, અ. સૌ. કેતકીના સાસુજી. પડધરીવાળા હાલ રાજકોટ ગારડી ન્યાલચંદ મોતીચંદના દીકરી. પ્રાર્થનસભાઃ પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઇ). ૨૨-૧૨-૧૧ ને ગુરુવારે, ૩ થી ૪-૩૦. લૌ. વ્ય. બંધ છે.
Death/Funeral
-
બેલા નિવાસી હાલ દહિસર
સ્વ.નરેન્દ્રભાઈ મોહનલાલ પારેખના ધર્મપત્ની
*નીમાબેન નરેન્દ્રભાઈ પારેખ (ઉ. વ. ૭૬)*
તે બિરેન તથા અંકિતાના માતુશ્રી,
તે દિપાલી તથા પ્રિ...
2 hours ago