Pages

Wednesday, February 10, 2010

રૂપેશ શાહનો યુવક મંડળ માટે સંદેશો

જય જિનેન્દ્ર,

આપણું યુવક મંડળ જે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યુ છે તે બદલ અમારા ખૂબ ખૂબ અભિનંદન અને યુવક મંડળની અત્યારની કારોબારી સમિતિ તથા ટ્રસ્ટ બોર્ડ સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે જે વાર્ષિકોત્સવ રિસોર્ટમા કરી રહ્યુ છે તે બદલ યુવક મંડળને ખૂબ ખૂબ અભિનંદન અને આજના યુવાનોને લગતા જે કાર્યક્રમ કરી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન....

યુવક મંડળે જે ગયા વર્ષથી ચાલુ કર્યુ છે કે વાર્ષિકોત્સવ મુંબઇ ની બહાર કોઇ પણ રિસોર્ટમા ઉજવવો તે આજની પેઢીની જે સમાજ પ્રત્યેની લાગણી અને સમાજના કાર્યક્રમ આવવાનું અવોઇડ કરતા હતા તે આવા પ્રોગ્રામોને લીધે આવે છે. જે વાર્ષિકોત્સવમા હર વર્ષે 1000 થી 1300 માણસ થતુ હતુ જે યુવક મંડળના ગયા વર્ષના વાર્ષિકોત્સવ મા લગભગ 1800 માણસ થયુ જે દેખાડે છે સમાજના આજના યુગના યુવાનોને આવા જ પ્રોગ્રામો ગમે છે અને આ આખા ફૅમિલીનુ નહી આખા કુટુમ્બનુ નહી પણ આખા સમાજનુ ગેટ - ટુ - ગેધર થઈ જાઇ છે અને આખો દિવસ સૌની સાથે રહેવા મળે છે જે ખૂબ જ સરસ છે અને યુવક મંડળની કારોબારી આવાને આવા કાર્યો કરતી રહે તેવી આશા રાખીયે છીયે.

યુવક મંડળ ની આ કારોબારીમા યુવાનોઍ આવીને ખૂબ જ સારૂ કામ કર્યુ છે અને અમને ન્યૂજ઼ મળ્યા ત્યા સુધી વાર્ષિકોત્સવ માટે ના જમણવારના લગભગ 135 નામ અને જાહેર ખબરના લગભગ 55 નામ આવી ગયા છે જેનો જશ હાલની કારોબારીના નવ યુવાનોને જાય છે.

આજ છે યુવક મંડળને ચાર ચાંદ લગાવનાર અને યુવક મંડળની સફળતાના સિતારા

પરેશ વનેચંદ શાહ (મૅનેજિંગ ટ્રસ્ટી)
અતુલ ચંદ્રકાંત સંઘવી (પ્રેસીડેન્ટ/ટ્રસ્ટી)
હીરેન મહેશભાઇ લોદરિયા (ટ્રસ્ટી)
જયેશ કનકરાય વખારિયા (વાઇસ પ્રેસીડેન્ટ)
કલ્પેશ રમેશચન્દ્ર સંઘવી (સેક્રેટરી)
મેહુલ રાજેન્દ્રભાઈ શાહ (ઍસ. યૂ. ઍડિટર)

1 comment:

  1. Dear Mr.Rupesh Shah,

    You have given very good response to the activities of yuvak mandal.But do you know any organisation can not run without the support & work done by their all the members ? you have mentioned the name of SITARAS but do you know the light of SITARA is very dim in front of the light of the SUN i.e. the yuvak mandal. so please if you dont know the ground reality of work done by all the members in future dont give the name of so called SITARAS in your message.
    I'm extremely sorry if i have hurt your feelings ,but you should also take care of feelings of others. Jai Jinendra.

    ReplyDelete