Pages

Friday, February 5, 2010

શત્રુંજય ભાવયાત્રા (શાહ ઉમેદચંદ પાનાચંદ પરિવાર તરફથી)

શાહ ઉમેદચંદ પાનાચંદ પરિવારે માતુશ્રી ગુણવંતીબેન ઉમેદચંદ શાહ ના અરિહંતશરણ પ્રસગે આજ તા. ૫-૨-૨૦૧૦ ના રોજ સંભવનાથ જૈન દેરાસર, જાંબલી ગલી, બોરિવલી (વે) મધ્યે શત્રુંજય ભાવયાત્રા તથા સાધર્મિક ભક્તિનું આયોજન કરેલ છે.તેમાં સામેલ થવા શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજના દરેક સભ્યને આમંત્રણ પાઠવવામાં આવેલ છે. આમંત્રણ પત્રિકા વાંચવા ફોટા ઉપર ક્લિક કરો. Ctrl + અથવા Ctrl- ો ઉપયોગ કરી પત્રિકાની સાઈઝ એડજસ્ટ કરો.

No comments:

Post a Comment