શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ, મુંબઇ આ વર્ષે ૫૦ વર્ષ પુરા કરી રહ્યુ છે. સુવર્ણ જયંતિ વર્ષને અવિસ્મરણિય બનાવવા માટે નવા લોકોપયોગી કાર્યક્રમો આપવાનુ પણ વિચારેલ છે. આ હેતુ પાર પાડવા માટે એક સુવર્ણ જયંતિ મહોત્સવ કમિટિ પણ બનાવવામાં આવી છે. આ સમિતિના કન્વિનર પદે વિ. વિ. શાહની પસંદગી કરવામાં આવી છે. તે ઉપરાંત સમિતિમાં સામેલ થયેલ મહાનુભાવોના નામ નીચે પ્રમાણે છે.
૧) મહેન્દ્ર વલ્લભદાસ સંઘવી
૨) વિનયચંદ્ર છગનલાલ સંઘવી
૩)રાજેન્દ્ર ઉમેદચંદ શાહ
૪) પ્રફુલ્લ માણેકલાલ શાહ
૫) રશ્મિકાંત જેવતલાલ શાહ
૬) પિનાકીન લાલભાઇ શાહ
૭) અવંતિ રમણિકલાલ સંઘવી
૮) પ્રકાશ અમૃતલાલ લોદરિઆ
૯) કમલેશ ચંદુલાલ શાહ
૧૦)નયનેશ ચંદુલાલ દોશી
૧૧) હરેશ સુમતિલાલ શાહ
૧૨) પરેશ હસમુખરાય શાહ
૧૩) જગદિશ હાકેમચંદ શાહ
૧૪) પરેશ વનેચંદ શાહ
૧૫) પંકજ નવલચંદ દોશી
૧૬) રાહુલ રસિકલાલ લોદરિઆ
૧૭) હરિશ શાંતિલાલ મહેતા
૧૮) ચંદ્રવદન જમનાદાસ શેઠ
૧૯) રાજેન્દ્ર કાંતિલાલ મહેતા
૨૦) કીર્તિકુમાર હિંમતલાલ શાહ
૨૧) ચેતન કાંતિલાલ મહેતા
૨૨) ચંદ્રકાન્ત વનેચંદ મહેતા
૨૩) ઈન્દુલાલ મોહનલાલ મહેતા
૨૪) જીતેન્દ્ર જેવતલાલ મહેતા
૨૫) મહેશ શાંતિલાલ લોદરિઆ
૨૬) ધિરેન્દ્ર પાનાચંદ લોદરિઆ
૨૭) મહેન્દ્ર ગોવિંદજી ગાંધી
૨૮) હસમુખ જેઠાલાલ પારેખ
૨૯) કિશોર હિંમતલાલ શાહ
Death/Funeral
-
સ્વ. રજનીકાંત નવલચંદ મહેતા ના સુપુત્ર *ધવલ રજનીકાંત મહેતા*નુ *સોમવાર તા.
૨૯-૦૪-૨૦૨૪ ના રોજ ૪:૩૦ કલાકે દુઃખદ અવસાન થયેલ છે.* જેમની સ્મશાન
યાત્રા સોમવાર ...
5 days ago
No comments:
Post a Comment