Pages

Friday, November 20, 2009

મૃત્યુ

વિણાબેન શિરીષચંદ્ર મહેતા(ડો. ભોગીલાલ રાયચંદ મહેતાના પુત્રવધૂ)(ઉમર વર્ષ ૭૧) નું અવસાન તા. ૨૦-૧૧-૨૦૦૯ ના રોજ હ્રદયરોગની બિમારીથી થયું છે. તેમની સ્મશાનયાત્રા તેમના ઘરેથી શનિવાર તા. ૨૧-૧૧-૨૦૦૯ના રોજ સવારના ૯:૩૦ કલાકે નિકળશે.

No comments:

Post a Comment