ઘાટકોપર મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી મંડળના સભ્યો સમ્મેત શિખરની જાત્રાએ આજ રોજ જ ઇ રહ્યા છે.
તેઓ ૧૦ દિવસની જાત્રા કરશે. જાત્રા આજે શરુ થઇ ૧૫મી નવેમ્બરે પુરી થશે. અમે દરેક જાત્રાળુને આ જાત્રા બહુજ સરસ રીતે પાર પડે અને દરેક જગ્યાએ તેઓને સેવા પૂજા નો સુન્દર લાભ મળે તેવી શુભેચ્છા પાઠવિયે છીએ.
Funeral/Death
-
વાંકાનેર નિવાસી હાલ બોરિવલી
સ્વ. મુકતાબેન શાંતિલાલ સંઘવીના સુપુત્ર
*નરેન્દ્રભાઇ (ઉ.વ. ૮૫) *
તે સ્વ. સરોજબેનના પતિ,
તે નિમેશ તથા મેઘાના પિતાશ્રી,
ત...
4 days ago
No comments:
Post a Comment