ઘાટકોપર મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી મંડળના સભ્યો સમ્મેત શિખરની જાત્રાએ આજ રોજ જ ઇ રહ્યા છે.
તેઓ ૧૦ દિવસની જાત્રા કરશે. જાત્રા આજે શરુ થઇ ૧૫મી નવેમ્બરે પુરી થશે. અમે દરેક જાત્રાળુને આ જાત્રા બહુજ સરસ રીતે પાર પડે અને દરેક જગ્યાએ તેઓને સેવા પૂજા નો સુન્દર લાભ મળે તેવી શુભેચ્છા પાઠવિયે છીએ.
Funeral/Death
-
🙏 SAD Demise🙏
With deep sorrow, we inform you of the passing of our beloved Hema Gandhi.
The cremation will take place today at 5:30 PM. From below ...
1 day ago
No comments:
Post a Comment