તારાબેન ત્રંબકલાલ મહેતા થોડા સમય પહેલા હિન્દુજા હોસ્પિટલમા ગોઠણના ઓપરેશન માટે દાખલ થયા હતા. તેમની સારવાર દરમ્યાન તેઓ હ્રદયને લગતી બિમારીમાં સપડાયા. આથી તેઓને એશિયન હાર્ટ હોસ્પિટાલમાં દાખલ કરવામાં આવેલ છે. હાલમાં તેઓ ICUમાં છે.
અમે તેઓ જલદીથી સાજાનરવા થઇ જાય તેવી આપણે કામના કરીએ.
Death
-
મોરબી નિવાસી હાલ વિલેપાર્લા
સ્વ. સુખલાલ રાજપાળ શાહના પુત્ર
સ્વ. ચંદ્રવદનભાઈના ધર્મપત્ની
*સરલાબેન (ઉં.વ. ૮૦)*
તે ભાવિક, પૂજાના માતુશ્રી,
તે રાખી, દેવાં...
4 hours ago
No comments:
Post a Comment