તારાબેન ત્રંબકલાલ મહેતા થોડા સમય પહેલા હિન્દુજા હોસ્પિટલમા ગોઠણના ઓપરેશન માટે દાખલ થયા હતા. તેમની સારવાર દરમ્યાન તેઓ હ્રદયને લગતી બિમારીમાં સપડાયા. આથી તેઓને એશિયન હાર્ટ હોસ્પિટાલમાં દાખલ કરવામાં આવેલ છે. હાલમાં તેઓ ICUમાં છે.
અમે તેઓ જલદીથી સાજાનરવા થઇ જાય તેવી આપણે કામના કરીએ.
Funeral, Death
-
વાંકાનેર નિવાસી હાલ કલકતા સ્વ.વોરા મોરારજી ક્સલચંદના પુત્ર
*પ્રફુલચંદ્ર (ઉ.વ.૮૨) *
તે સ્વ.સુશીલાના પતિ,
તે અમીતા, અંજુ તથા મીનલના પિતા,
તે ચેતનકુમાર, સં...
1 week ago
No comments:
Post a Comment