Pages

Friday, June 10, 2011

મૃત્યુ




વતન  : ખાખરેચી
હાલ :  ખાખરેચી
મરનારનુ નામ :  ગં.સ્વ.લિલાવંતીબેન મનહરલાલ મેહતા
ઉમર :  ૭૮ વર્ષ
મરણ તારીખ : ૯-૬-૨૦૧૧
પતિ : સ્વ. મનહરલાલ દલિચંદ મેહતા
પુત્ર : અનિલ
પુત્રી : જ્યોત્સના રમેશ શાહ
દિયર:સ્વ. નવિનભાઇ, સ્વ. ભરતભાઇ,જીનુભાઇ
નણંદ : વિજ્યાબેન, શુશીલાબેન,કંચનબેન
પિતા : સ્વ. છગનલાલ ચત્રભુજ ગાંધી

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે