Pages

Wednesday, June 29, 2011

શ્રધ્ધાંજલી

વાંકાનેર મુર્તિપૂજક જૈન સંઘના માજી પ્રમુખ શ્રી કાંતિલાલ દેવચંદ મેહતા (K.D. Mehta)નું અવસાન તા. ૨૧-૦૬-૨૦૧૧ના રોજ વાંકાનેર ખાતે થયેલ છે.તેઓ ૭૮ વર્ષના હતા.તેઓ સામાજીક રીતે ઘણા સક્રિય હતા. તેમની નિગેહબાની નીચે ઘણા સામાજીક, લોકોપયોગી કાર્યો થયા હતા. ઇશ્વર તેમના આત્માને શાશ્વત શાંતિ આપે એવી ભાવના ભાવતા સમાજ તેમને શ્રધ્ધાંજલી અર્પે છે.