સમાજના સર્વે સભ્યોને જણાવવામાં આવે છે કે જે સભ્યો ૪થી,૫મી અને ૬ઠ્ઠી જુનના યોજાયેલ નોટબુક વિતરણમાં ભાગ લેવાનું ચૂકી ગયા હોય તેઓ માટે વધેલી નોટબુક તથા સ્ટેશનરીનું વિતરણ તા. ૧૧-૦૬-૨૦૧૧ને શનિવારના રોજ સમાજની મસ્જીદ બંદરની ઓફિસે બપોરના ૩ થી ૬ દરમ્યાન રાખવામાં આવ્યું છે. ઇચ્છુક સભ્યો ઓરિજીનલ ફોર્મ ભરી આ વસ્તુઓ મેળવી શકશે
Death/Funeral
-
સ્વ. રજનીકાંત નવલચંદ મહેતા ના સુપુત્ર *ધવલ રજનીકાંત મહેતા*નુ *સોમવાર તા.
૨૯-૦૪-૨૦૨૪ ના રોજ ૪:૩૦ કલાકે દુઃખદ અવસાન થયેલ છે.* જેમની સ્મશાન
યાત્રા સોમવાર ...
5 days ago