સમાજના સર્વે સભ્યોને જણાવવામાં આવે છે કે જે સભ્યો ૪થી,૫મી અને ૬ઠ્ઠી જુનના યોજાયેલ નોટબુક વિતરણમાં ભાગ લેવાનું ચૂકી ગયા હોય તેઓ માટે વધેલી નોટબુક તથા સ્ટેશનરીનું વિતરણ તા. ૧૧-૦૬-૨૦૧૧ને શનિવારના રોજ સમાજની મસ્જીદ બંદરની ઓફિસે બપોરના ૩ થી ૬ દરમ્યાન રાખવામાં આવ્યું છે. ઇચ્છુક સભ્યો ઓરિજીનલ ફોર્મ ભરી આ વસ્તુઓ મેળવી શકશે
Funeral, Death
-
વાંકાનેર નિવાસી હાલ કલકતા સ્વ.વોરા મોરારજી ક્સલચંદના પુત્ર
*પ્રફુલચંદ્ર (ઉ.વ.૮૨) *
તે સ્વ.સુશીલાના પતિ,
તે અમીતા, અંજુ તથા મીનલના પિતા,
તે ચેતનકુમાર, સં...
1 week ago