સમાજના સર્વે સભ્યોને જણાવવામાં આવે છે કે જે સભ્યો ૪થી,૫મી અને ૬ઠ્ઠી જુનના યોજાયેલ નોટબુક વિતરણમાં ભાગ લેવાનું ચૂકી ગયા હોય તેઓ માટે વધેલી નોટબુક તથા સ્ટેશનરીનું વિતરણ તા. ૧૧-૦૬-૨૦૧૧ને શનિવારના રોજ સમાજની મસ્જીદ બંદરની ઓફિસે બપોરના ૩ થી ૬ દરમ્યાન રાખવામાં આવ્યું છે. ઇચ્છુક સભ્યો ઓરિજીનલ ફોર્મ ભરી આ વસ્તુઓ મેળવી શકશે
Funeral/ Death
-
મોરબી નિવાસી હાલ અંધેરી
દુર્લભજી કાશીદાસ મેહતાના સુપુત્ર
*અનંતભાઇ ( ઉ. વ. ૮૧ )*
તે સ્વ.મગનભાઇ, સ્વ.જિનેન્દ્રભાઈ, શ્રી ધીરજલાલભાઈ તથા સ્વ.ધનકુંવરબેન ...
1 day ago