૧) મનુભાઇ મેહતા જેઓ ધિરજલાલ રુપચંદ મહેતાના પુત્ર અને વાંકાનેર પાંજરાપોળના માજી પ્રમુખ થાય તેમનું અવસાન ચેન્નાઇ ખાતે થયુ. તેમની ઉંમર ૮૨ વર્ષની હતી.
૨) કેશુભાઇ પટેલ ,ઈન્સ્યુરંસ એજન્ટ હતા અને આપણા સમાજના ઘણા સભ્યોના પરિચયમાં હતા. તેમનું અવસાન ૯૩ વર્ષની ઉંમરે થયુ.
૩) આપણા સમાજના શાહ પરિવારના દાદા(પ્રભુદાસભાઇ પ્રાણજીવનભાઈ) અને તેમના ભાઇઓ (રમણભાઇ તથા ચમનભાઇ) રમણ સિલ્કના નામે ધંધો કરતા હતા. તેમની દુકાનમાં આગ લાગતા તેમની દુકાન અને સ્ટોક બળી ગયેલ હતા. કોઇ જાનહાનિ થઇ નથી.
અવસાન
-
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
જામનગર નિવાસી હાલ મુંબઈ,
સ્વ. રમણીકલાલ નવલચંદ મહેતાના પુત્રવધૂ
તથા
સ્વ. દિલીપભાઈ મહેતાના ધર્મપત્ની
*ગં. સ્વ. ચંદ્રિકાબેન (...
11 hours ago
No comments:
Post a Comment