Pages

Friday, December 4, 2009

મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ નો ૧૪મો તીર્થયાત્રા પ્રવાસ

યુવક મંડળ ની ૧૪મી તીર્થયાત્રા ગિરનારજી તીર્થ તથા નાગેશ્વર પાર્શ્વનાથ ખાતે જઇ રહી છે. આ વરસે યુવક મંડળને ૫૦ વર્ષ પુરા થઇ રહ્યા છે એને અનુલક્ષીને આ યાત્રાનુ મહત્વ વધી જાય છે. યાત્રા ૦૪-૧૨-૨૦૦૯ ના શરુ થઇ ૦૯-૧૨-૨૦૦૯ ના રોજ પૂર્ણ થશે. આ યાત્રાના સંઘપતિ થવાનો લાભ શ્રીમતિ વિરબાળા ડો. રતિલાલ હરખચંદ શાહ પરિવારે લીધો છે. સર્વે જ્ઞાતિજનો આ યાત્રા પૂર્ણ રીતે માણે અને સારો એવો ધર્મલાભ લ્યે તેવી ભાવના ભાવિએ છીયે.

No comments:

Post a Comment