Pages

Saturday, December 26, 2009

સમ્મેતશિખરજીની જાત્રા આવતે વર્ષે યુવક મંડળ દ્વારા

યુવક મંડળ આવતા વર્ષે સમ્મેતશિખરજીની જાત્રાએ સમાજના સભ્યોને લઇ જવાનું વિચારી રહ્યુ છે. આની જાહેરાત ગિરનારજીની જાત્રા વખતે કરવામાં આવેલ હતી.જાહેરાત થતાની સાથે દાનની રાશિઓ જમા થવા લાગી. ૫ નામો દરેક ૧ લાખના દાન માટે આવી પણ ગયા. તો તૈયાર થઇ જાવ સમ્મેતશિખરજીની જાત્રાએ જવા માટે આવતા વર્ષે.

No comments:

Post a Comment