૧) મનુભાઇ મેહતા જેઓ ધિરજલાલ રુપચંદ મહેતાના પુત્ર અને વાંકાનેર પાંજરાપોળના માજી પ્રમુખ થાય તેમનું અવસાન ચેન્નાઇ ખાતે થયુ. તેમની ઉંમર ૮૨ વર્ષની હતી.
૨) કેશુભાઇ પટેલ ,ઈન્સ્યુરંસ એજન્ટ હતા અને આપણા સમાજના ઘણા સભ્યોના પરિચયમાં હતા. તેમનું અવસાન ૯૩ વર્ષની ઉંમરે થયુ.
૩) આપણા સમાજના શાહ પરિવારના દાદા(પ્રભુદાસભાઇ પ્રાણજીવનભાઈ) અને તેમના ભાઇઓ (રમણભાઇ તથા ચમનભાઇ) રમણ સિલ્કના નામે ધંધો કરતા હતા. તેમની દુકાનમાં આગ લાગતા તેમની દુકાન અને સ્ટોક બળી ગયેલ હતા. કોઇ જાનહાનિ થઇ નથી.
Funeral/Death
-
🙏 SAD Demise🙏
With deep sorrow, we inform you of the passing of our beloved Hema Gandhi.
The cremation will take place today at 5:30 PM. From below ...
1 day ago



