શ્રી ઘાટકોપર મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળ આજરોજ તા. ૧૬-૧૧-૨૦૧૧ના રાતના શ્રી ગિરનારજીની જાત્રાએ જઇ રહ્યું છે. આ જાત્રામાં લગભગ ૧૭૫-૨૦૦ જાત્રાળુઓ લાભ લઇ રહ્યા છે. ૫ રાત અને ૪ દિવસની આ જાત્રા તા. ૧૬-૧૧-૨૦૧૧ના રાત્રિના શરૂ થઇ તા. ૨૧-૧૧-૨૦૧૧ના સવારના મુંબઇ પહોંચતા પુરી થશે.આ જાત્રામાં ગિરનારજી સિવાય તેની નજીકના અન્ય જાત્રાના સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. એમવીજેસમાજ સર્વે યાત્રાળુઓને હાર્દિક શુભેચ્છા પાઠવે છે અને આ યાત્રા દરેક શ્રધ્ધાળુને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવે તેવી ભાવના ભાવે છે.
Funeral/Death
-
વાંકાનેર નિવાસી હાલ દાદર
ભુપતરાય રતિલાલ મહેતાના ધર્મપત્ની
*અ.સૌ.મીનાબેન (મંછાબેન) (ઉં. વ. ૮૨)*
તે સ્વ.કાશીબેન રતિલાલ મહેતાના પુત્રવધૂ,
તે સ્વ. માયાબેન ક...
3 days ago