શ્રી ઘાટકોપર મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળ આજરોજ તા. ૧૬-૧૧-૨૦૧૧ના રાતના શ્રી ગિરનારજીની જાત્રાએ જઇ રહ્યું છે. આ જાત્રામાં લગભગ ૧૭૫-૨૦૦ જાત્રાળુઓ લાભ લઇ રહ્યા છે. ૫ રાત અને ૪ દિવસની આ જાત્રા તા. ૧૬-૧૧-૨૦૧૧ના રાત્રિના શરૂ થઇ તા. ૨૧-૧૧-૨૦૧૧ના સવારના મુંબઇ પહોંચતા પુરી થશે.આ જાત્રામાં ગિરનારજી સિવાય તેની નજીકના અન્ય જાત્રાના સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. એમવીજેસમાજ સર્વે યાત્રાળુઓને હાર્દિક શુભેચ્છા પાઠવે છે અને આ યાત્રા દરેક શ્રધ્ધાળુને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવે તેવી ભાવના ભાવે છે.
Funeral/Death
-
રાજકોટ નિવાસી સ્વ.જીતેન્દ્ર મનસુખલાલ દેસાઈના ધર્મપત્ની *હર્ષીદાબેન (
ઉં.વ.૬૮) *
તે મંજુલાબેન ભુપતલાલ દોશીના સુપુત્રી,
તે દિપકભાઈ,ભાલેશભાઈ તથા મીનાબેન દિ...
1 day ago