તા.02/06/2011ના રોજ સરદાર સ્મૃતીભવન, સુરત ખાતે ‘પુર્વાન્ત સ્નેહમીલન સમારોહ’ યોજાઈ ગયો. નવા યુગનો નવો સંદેશ આપતા આ કાર્યક્રમમાં પુજ્ય શામજીદાદાના સુપુત્ર, ચીન્તક, લેખક અને રૅશનાલીસ્ટ શ્રી વલ્લભભાઈ ઈટાલીયાએ આપેલા પ્રભાવક પ્રવચનની ત્રણ વીડીયો અહીં યુ–ટ્યુબના સૌજન્યથી પ્રસ્તુ કરું છું..
આશા છે કે ‘માવતરને જ જીવતા ભગવાન’ માનનાર સૌને તે ગમશે..–ગોવીન્દ મારુ
ભાગ ૨ અને ભાગ ૩ તા. ૨૬-૦૭-૨૦૧૧ અને તા. ૨૮-૦૭-૨૦૧૧ના રોજ પ્રસ્તુત થશે.
Death/Funeral
-
સ્વ. રજનીકાંત નવલચંદ મહેતા ના સુપુત્ર *ધવલ રજનીકાંત મહેતા*નુ *સોમવાર તા.
૨૯-૦૪-૨૦૨૪ ના રોજ ૪:૩૦ કલાકે દુઃખદ અવસાન થયેલ છે.* જેમની સ્મશાન
યાત્રા સોમવાર ...
9 hours ago