મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો ઇંગ્લિશ બ્લોગમાં મુકવા જેથી બે બે બ્લોગોને અપલોડ કરવા માટે જોઈતો સમય બચી શકે . વાચકોને પણ બબ્બે જગ્યાઓએ જવાની જરૂર ન પડે જેથી તેમનો પણ સમય બચે . આ ફેરફાર સાથે જન્મ દિવસની યાદી તેમ જ મૃત્યુ નોંધ ફક્ત ઈગ્લિશ માં જ છપાશે જેની નોંધ લેવા વિનંતી.
Death
-
ખાખરેચી નિવાસી હાલ અમદાવાદ
દેવશીભાઈ કાલીદાસ સંઘવી ના પુત્ર
*દિનેશભાઈ (ઉ.વ.૬૦) *
*તારીખ ૨૮-૦૪-૨૫ ના રોજ અરીહંત શરણ પામેલ છે*
🙏🙏🙏🙏🙏🙏
8 hours ago
No comments:
Post a Comment