મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો ઇંગ્લિશ બ્લોગમાં મુકવા જેથી બે બે બ્લોગોને અપલોડ કરવા માટે જોઈતો સમય બચી શકે . વાચકોને પણ બબ્બે જગ્યાઓએ જવાની જરૂર ન પડે જેથી તેમનો પણ સમય બચે . આ ફેરફાર સાથે જન્મ દિવસની યાદી તેમ જ મૃત્યુ નોંધ ફક્ત ઈગ્લિશ માં જ છપાશે જેની નોંધ લેવા વિનંતી.
જામનગર હાલાર તથા મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન મરણ
-
જામનગર નિવાસી હાલ મુંબઈ સ્વ. કંચનબેન તથા સુખલાલ માનસંગ પુનાતરના પુત્ર
અશોકભાઈ (ઉ. વ.૭૧), તે ચંદ્રિકાબેનના પતિ તથા કૌશલ અને ભાવિકના પિતાશ્રી,
તથા જિગ્...
1 week ago