Pages

Tuesday, December 21, 2010

મૃત્યુ


વતન  : વાંકાનેર
હાલ :  દાદર, મુમ્બઇ
મરનારનુ નામ :  ગં.સ્વ.કાંતાબેન પ્રભુદાસ શાહ
ઉમર :  ૮૬ વર્ષ
મરણ તારીખ : ૧૮-૧૨-૨૦૧૦
પતિ : સ્વ. પ્રભુદાસ હિંમતલાલ શાહ
પુત્રો : દિનેશ, ભરત
પુત્રવધૂઓ : પ્રફુલ્લા, સ્વાતિ
જેઠ : સ્વ. ત્રંબકભાઇ
દિયર : સ્વ. જયસુખભાઇ,સ્વ.જમનાદાસ,ભુપતભાઇ
નણંદો : સમજુબેન,ચંદનબેન,વિમળાબેન,વસંતબેન
સસરા : સ્વ. હિંમતલાલ દિપચંદ શાહ
પિતા : સ્વ. મણીલાલ પાનાચંદ મેહતા

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે