શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી મહિલા મંડળ - મુંબઇ
આ મહિલા મંડળનો આગામી કાર્યક્રમ "રાસ-ગરબા અને ડ્રેસ" હરીફાઈ શનિવાર તા.19-9-2009ના બપોરના 2:30 વાગ્યે દેવરાજ હૉલ , દાદર (વેસ્ટ) ખાતે રાખવામા આવેલ છે. બધી મહિલા સભ્યોને આ કાર્યક્રમમા હાજર રહેવા આમંત્રણ છે આ કાર્યક્રમ દરમ્યાન શ્રેષ્ઠ વસ્ત્ર પરિધાન કરનાર તથા શ્રેષ્ઠ રાસ ગરબા લેનારને આકર્ષક ઈનામો આપવામા આવશે. કાર્યક્રમ બાદ અલ્પ આહારની વ્યવસ્થા રાખવામા આવેલ છે.
મંડળને સભ્ય બહેનો તથા તેમના સગાઓને દાન રાશિ મોકલવા માટે અપિલ કરવામા આવે છે. ઑફીસનોફૉન નંબર 28081998.
મચ્છુ માનસી મહિલા મંડળ (બોરિવલી)
આ મહિલા મંડળ દ્વારા "મને અજવાળા બોલાવે" નાટક તેમના સભ્યો માટે શુક્રવાર તા. 25મી સપ્ટેમ્બરે બપોરના ૩:૦૦ વાગ્યે પ્રબોધન ઠાકરે હૉલ ખાતે રાખેલ છે. ટીકીટ તા. ૧૯ અને ૨૧ સપ્ટેમ્બરે સાંજના ૫:૦૦ અને ૬:૩૦ વચ્ચે વિજયભાઇની ઓફિસેથી વ્યક્તિ દીઠ રૂ. ૩૦ ભરી આઇ કાર્ડ સામે મેળવી લેવી. ફૉન ઉપર ટીકીટ બુક કરવામા નહી આવે.
Death/Funeral
-
સ્વ. રજનીકાંત નવલચંદ મહેતા ના સુપુત્ર *ધવલ રજનીકાંત મહેતા*નુ *સોમવાર તા.
૨૯-૦૪-૨૦૨૪ ના રોજ ૪:૩૦ કલાકે દુઃખદ અવસાન થયેલ છે.* જેમની સ્મશાન
યાત્રા સોમવાર ...
2 days ago
No comments:
Post a Comment