વાંકાનેર હાલ ઘાટકોપર સ્વ. કાંતાબેન અભેચંદ દોશીનાં પુત્ર રજનીકાંત (ઉં. વ. ૭૨) ૨૩-૩-૧૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હંસાબેનના પતિ. જાગૃતી કિરીટ વોરા , દિપા શૈલેષ ગાંધી , જુલી હેમલ ભીમાણી નાં પિતાશ્રી. તે ગુણવંતભાઇ, ભોગીભાઇ, ચંદ્રકાંતભાઇ, મહેન્દ્રભાઇ, કિર્તીભાઇ, જસવંતી, ઇન્દીરા, નીતાના ભાઇ. તે જેવતલાલ છગનલાલ સંઘવીના જમાઇ. બંને પક્ષ તરફથી પ્રાર્થનાસભા ૨૫-૩-૧૨ રવિવારે ૪ થી ૫.૩૦ સ્થળઃ પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઇ.). લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કરેલ છે.
Funeral/Death
-
મોરબી નિવાસી હાલ મુલુંડ મુંબઈ
દોશી વિકમચંદ ન્યાલચંદના સુપુત્ર
*ભૂપેન્દ્રભાઈ (ઉ. વ. ૭૬) *
તે સ્વ. મીનાબેનના પતિ,
તે રૂપલબેનના પિતાશ્રી,
તે સંજયભાઈ ...
2 days ago
No comments:
Post a Comment