મોરબી હાલ કાંદીવલી રસીકલાલ અમૃતલાલ શાહ (ઉં. વ. ૯૦) તે સ્વ. ઇંદુબેનના પતિ. સ્વ. કાંતીભાઇના મોટા ભાઇ. તેે ચેતન, અ. સૌ. નીતાના પિતાશ્રી. અ. સૌ. મનીષા, રાજેશ કાંતીલાલ શેઠના સસરા. મહેતા સાકરચંદ ચાંપશીના જમાઇ. ૪-૩-૧૨ રવિવારના અરિહંતશરણ પામેલ છે. પૂજા તા. ૧૧-૩-૧૨ રવિવારના રાખેલ છે. નડીયાદવાલા હોલ, લક્ષ્મીનારાયણ શોપીંગ સેન્ટરની સામે, પોદાર રોડ, મલાડ (ઇ.). સમય ૧૦ થી ૧૨. લૌ. વ્ય. પ્રથા બંધ છે.
Funeral/Death
-
મોરબી નિવાસી હાલ મુલુંડ મુંબઈ
દોશી વિકમચંદ ન્યાલચંદના સુપુત્ર
*ભૂપેન્દ્રભાઈ (ઉ. વ. ૭૬) *
તે સ્વ. મીનાબેનના પતિ,
તે રૂપલબેનના પિતાશ્રી,
તે સંજયભાઈ ...
2 days ago
No comments:
Post a Comment