તા.02/06/2011ના રોજ સરદાર સ્મૃતીભવન, સુરત ખાતે ‘પુર્વાન્ત સ્નેહમીલન સમારોહ’ યોજાઈ ગયો. નવા યુગનો નવો સંદેશ આપતા આ કાર્યક્રમમાં પુજ્ય શામજીદાદાના સુપુત્ર, ચીન્તક, લેખક અને રૅશનાલીસ્ટ શ્રી વલ્લભભાઈ ઈટાલીયાએ આપેલા પ્રભાવક પ્રવચનની ત્રણ વીડીયો અહીં યુ–ટ્યુબના સૌજન્યથી પ્રસ્તુ કરું છું..
આશા છે કે ‘માવતરને જ જીવતા ભગવાન’ માનનાર સૌને તે ગમશે..–ગોવીન્દ મારુ
ભાગ ૨ અને ભાગ ૩ તા. ૨૬-૦૭-૨૦૧૧ અને તા. ૨૮-૦૭-૨૦૧૧ના રોજ પ્રસ્તુત થશે.
Funeral/Death
-
મોરબી નિવાસી હાલ મુલુંડ મુંબઈ
દોશી વિકમચંદ ન્યાલચંદના સુપુત્ર
*ભૂપેન્દ્રભાઈ (ઉ. વ. ૭૬) *
તે સ્વ. મીનાબેનના પતિ,
તે રૂપલબેનના પિતાશ્રી,
તે સંજયભાઈ ...
3 days ago