વિનયચંદ્ર છગનલાલ સંઘવી અને તેમના 2 ગ્રાન્ડ ચિલ્ડ્રન હાલમા યૂ.ઍસ.ઍ. થી 2 મહિનાનુ વૅકેસન માણીને પરત ફર્યા છે.
અમે તેમને ભારતમા પાછા ફરતા આવકારીયે છિયે
સાથે સાથે ઍ પણ જણાવી દઈઍ કે વિનયચંદ્રભાઈનુ મોતીયાનુ ઑપરેશન પણ હાલમા થયુ છે. તેઓ જલ્દી સજા
થઈ તેમની રોજિંદી કાર્યકારીણીમા જોડાઈ જાય તે શુભેચ્છા.
Funeral /Death
-
વાંકાનેર નિવાસી હાલ ચેન્નાઈ
*મોહિની પ્રકાશ મેહતા ઉમર ૬૪ વર્ષ*
*મંગળવાર તા. ૦૪-૦૮-૨૦૨૬ ના રોજ લાંબી બીમારી બાદ અરિહંત શરણ પામ્યા છે.*
તે પ્રકાશ કાંતિલ...
2 weeks ago
No comments:
Post a Comment