1) ભૂપતભાઈ રતિલાલ મેહતા અનુપમ-નિરૂપમ, દાદર વાળાઍ બાઇ પાસ ઑપરેશન હાલમા હિન્દૂજા હોસ્પિટલમા કરાવ્યુ.
2) તેમના દીકરા નિમેશે પથરીનુ ઑપરેશન કરાવ્યુ.
3) મહેન્દ્ર વાડીલાલ મેહતા ઘાટકોપરવાળાઍ ગોઠણ રીપ્લેસ્મેંટ ઑપરેશન કોકિલાબેન અંબાણી હોસ્પિટલ ખાતે કરાવ્યુ.
તેઓ ઝડપથી સજા થઈ જાય ઍ શુભેચ્છા.
Funeral/Death
-
મોરબી નિવાસી હાલ મુલુંડ મુંબઈ
દોશી વિકમચંદ ન્યાલચંદના સુપુત્ર
*ભૂપેન્દ્રભાઈ (ઉ. વ. ૭૬) *
તે સ્વ. મીનાબેનના પતિ,
તે રૂપલબેનના પિતાશ્રી,
તે સંજયભાઈ ...
2 days ago
No comments:
Post a Comment