ટંકારા હાલ નાલાસોપારા સ્વ. મહેતા ચંદુલાલ હરખચંદના પુત્ર ભરતના ધર્મપત્ની કૈલાસ (ઉં. વ. ૬૨), ૨-૧-’૧૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે ખુશબુના માતુશ્રી. પૂ. ગણીવર્ય મતીચંદ્ર સાગર મહારાજસાહેબ, પંકજ, મનોજના ભાભી. મહેતા જયકીશન મગનલાલની પુત્રી. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે). રહે. એ/૧૨ લક્ષ્મણ કોલોની, બાબુલપાડા, નાલાસોપારા (ઇસ્ટ).
Funeral/Death
-
મોરબી નિવાસી હાલ મુલુંડ મુંબઈ
દોશી વિકમચંદ ન્યાલચંદના સુપુત્ર
*ભૂપેન્દ્રભાઈ (ઉ. વ. ૭૬) *
તે સ્વ. મીનાબેનના પતિ,
તે રૂપલબેનના પિતાશ્રી,
તે સંજયભાઈ ...
2 days ago