અનુપમ, નિરુપમ અને જયભારત ટેક્ષ્ટોરીયમવાળા ભૂપતભાઈ અને જયસુખભાઈના માતુશ્રી કાશીબેન ૧૦૪ વર્ષની જૈફ ઉંમરે તા.૧૬-૧૦-૨૦૦૯ના રોજ અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા બપોરે ૧૨:૧૫ કલાકે નિકળશે અને અગ્નિસંસ્કાર શિવાજીપાર્ક સ્મશાન ખાતે કરવામાં આવશે.
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે
Funeral/Death
-
મોરબી નિવાસી હાલ મુલુંડ મુંબઈ
દોશી વિકમચંદ ન્યાલચંદના સુપુત્ર
*ભૂપેન્દ્રભાઈ (ઉ. વ. ૭૬) *
તે સ્વ. મીનાબેનના પતિ,
તે રૂપલબેનના પિતાશ્રી,
તે સંજયભાઈ ...
2 days ago
No comments:
Post a Comment